જાણવા જેવુ

પાટડી I.T.I ખાતે ભરતી મેળો યોજાયો:૫૬ની પ્રાથમિક નિમણૂક

અહીંથી શેર કરો

પાટડી આઈ.ટી.આઈ. ખાતે સમયાંતરે ભરતી મેળો યોજાતો હોય છે જેમાં વિવિધ કંપનીઓ આવી નોકરી વાંચ્છુઓનુ સિલેક્શન કરતી હોય છે ત્યારે ૨૮ ઓગસ્ટના દિવસે પાટડી આઈ.ટી.આઈ અને સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો હતો યોજાયેલ ભરતી મેળામાં કુલ-૮૫ નોકરી વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૫૬નું સિલેક્શન થયું હતું યોજાયેલ ભરતી મેળામાં પાટડી આઈ.ટી.આઈનો સ્ટાફ તથા વિવિધ કંપનીના ૫ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *